
લગ્નજીવન દરમ્યાન થયેલ જન્મ ઔરસતાની નિણૅભાયક સાબિતી છે
કોઇ વ્યકિતનો જન્મ તેની માતા અને કોઇ પુરૂષ વચ્ચે કાયદેસર લગ્નજીવન ચાલુ હોય તે દરમ્યાન અથવા તેમના લગ્નવિચ્છેદ પછી તેની માતા અપરિણિત રહી હોય અને બસો એંસી દિવસની અંદર થયો હોવાની હકીકત તે વ્યકિત તે પુરૂષનો ઔરસ બાળક હોવાની નિણૅાયક સાબિતી છે સિવાય કે એમ દશૅાવી શકાતું હોય કે લગ્નના પક્ષકારો તે વ્યકિતનું ગર્ભધાન શકય બન્યુ હોય એવા કોઇ સમયે એકીબજાના સમાગમમાં આવ્યા નહોતા.
Copyright©2023 - HelpLaw